Monday, April 13, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeTagsવિદેશ મંત્રી એસ. જયશંકર

Tag: વિદેશ મંત્રી એસ. જયશંકર

“વિદેશ મંત્રી એસ. જયશંકર: પાકિસ્તાન...

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે...

“વિદેશ મંત્રી એસ. જયશંકર: પાકિસ્તાન સાથે વાતચીતનો સમય પૂરો થયો, સંબંધી નવો પ્રયાસ હવે જરૂરી નથી”

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. આ નિવેદન તેમણે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન આપ્યું. જયશંકરે વધુમાં કહ્યું કે, દરેક બાબત માટે એક સમય હોય છે અને કેટલીક બાબતોનો અંત આવે છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે, કારણ કે કલમ 370 દૂર કરવામાં આવી છે. જયશંકરે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈ નવા સંબંધો બનાવવા અંગે વિચારવું હવે તાત્કાલિક જરૂરી નથી. પાકિસ્તાનને જો સંબંધોને સુધારવા હોય તો તેમને યોગ્ય વલણ દાખવવું પડશે. અહી પણ જોવો...

“વિદેશ મંત્રી એસ....

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. આ નિવેદન તેમણે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!