Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/sembilannaga/justnownews.in/wp-includes/functions.php on line 6121
સુપ્રીમ કોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી - Justnownews અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટ
Tuesday, June 17, 2025

Creating liberating content in Just Now News

અહમદાબાદમાં એર ઇન્ડિયાના વિમાનનો...

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ:ગુરુવાર, ૧૨ જૂનના રોજ અમદાવાદ શહેરમાં એક હ્રદયવિદારક ઘટનામાં...

Abhishek Gupta – Jaipur...

ડિજિટલ યુગમાં, જ્યાં દરેક યુવાન પોતાના સપનાઓને સોશિયલ મીડિયા પર જીવંત કરવા માટે...

ખારગપુરનો King Riaz: ફ્રી...

નાના શહેરોમાંથી મોટું સપનુ જોવું હવે અશક્ય નથી. આ સાબિત કરી બતાવ્યું છે...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે...

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય...
Homeindiaસુપ્રીમ કોર્ટે ફગાવી...

સુપ્રીમ કોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી

સમરીઃ
આજે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. હવે નિયમિત જામીન પર સુનાવણી 23 ઓગસ્ટે કરાશે

WhatsApp Image 2024 08 14 at 17.37.53 e9515425

સ્ટોરીઃ

દિલ્હીના અતિ ચર્ચિત લીકર પોલીસી સ્કેમ અંતર્ગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઈ કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી, હવે કેજરીવાલના નિયમિત જામીન પર 23 ઓગસ્ટે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

Get notified whenever we post something new!

Continue reading

અહમદાબાદમાં એર ઇન્ડિયાના વિમાનનો ભયાનક અકસ્માત: ૨૪૨ લોકોના મોતની આશંકા, વિમાન લંડન જઇ રહ્યું હતું

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ:ગુરુવાર, ૧૨ જૂનના રોજ અમદાવાદ શહેરમાં એક હ્રદયવિદારક ઘટનામાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન – બોઇંગ ડ્રીમલાઈનર ૭૮૭ – દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડેથી ટેકઓફ...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે ભારતીય રૂપિયા મજબૂત, ચોથા દિવસે પણ વધારોઃ

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય રૂપિયા ચોથા દિવસ પણ મજબૂત રહ્યો છે. ગુરુવારના રોજ રૂપિયો 10 પૈસાનો લાભ મેળવીને 85.54 રૂપિયાને ડોલર સામે પહોંચ્યો. ભલે શેરબજારમાં ભારે તેજી નહોતી અને ક્રૂડ ઓઈલના...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 મહિલાઓએ કરી અંતરિક્ષ યાત્રા, જેફ બેઝોસની મંગેતર પણ રહી સાથે

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે છ મહિલાઓ અંતરિક્ષની સફર પર ગઈ. રૉકેટ થોડી જ મિનિટો માટે અંતરિક્ષની સીમાએ ગયો અને બાદમાં તમામ મહિલાઓ સુરક્ષિત زمین પર...