Monday, November 10, 2025

Creating liberating content in Just Now News

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે...

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે....

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી...

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ...

બિહાર ચૂંટણી : 12...

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત...

પતંજલિનું ઓર્ગેનિક મિશન –...

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે તેમનાં ઓર્ગેનિક અભિયાનનો હેતુ એક તરફ પર્યાવરણનું રક્ષણ...
HomeWorldસિંગાપોર ભારતમાં રોકાણ...

સિંગાપોર ભારતમાં રોકાણ કરવા આતૂર, વડાપ્રધાનની ઉદ્યોગપતિઓ સાથેની બેઠક રહી સફળ

સમરીઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રવાસે છે. તેઓ સિંગાપોરના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. જેમાં ત્યાંના બિઝનેસ જાયન્ટ્સે ભારતમાં રોકાણ કરવા તત્પરતા દર્શાવી છે. આ રોકાણથી ભારતમાં વિદેશી હુંડિયામણ અને રોજગારમાં વધારો થશે.

image 52

સ્ટોરીઃ

સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્થાનિક બિઝનેસ હાઉસની એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠક ભારતના દ્રષ્ટિકોણથી સફળ રહી છે. સિંગાપોર હવે ભારતમાં રોકાણ કરવા તૈયાર છે.

સિંગાપોરમાં બિઝનેસ લીડર્સ સમિટને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. તેમણે ભારતમાં એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ કે, અમારી સરકારનો આ ત્રીજો કાર્યકાળ છે અને 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજીવાર જનાદેશ મળ્યો છે. તેનું મુખ્ય કારણ અમારી સરકારની નીતિઓમાં લોકોનો વિશ્વાસ છે.

વડાપ્રધાન મોદીની બિઝનેસ લીડર્સ સાથેની મીટિંગમાં સિંગાપોરની કંપનીઓએ રૂ. 5 લાખ કરોડ કરતાં વધુ રોકાણ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.

Get notified whenever we post something new!

Continue reading

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે તકો શોધી રહ્યા છે: શું ટેસ્લાને ભારતમાં નવી દિશા મળશે?

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે. આ માટે, ટેસ્લાએ તાજેતરમાં શરદ અગ્રવાલને ટેસ્લાના ઇન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. શરદ અગ્રવાલે આ પહેલાં લેમ્બોર્ગિની ઇન્ડિયાના કન્ટ્રી હેડ તરીકે કામ કર્યું છે. સાથે જ,...

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે EDની કાર્યવાહી, ₹7.44 કરોડની મિલકત અટેચ

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની મિલકત અટેચ કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ કરવામાં આવી છે. CBIની FIR પરથી તપાસ શરૂ CBIએ ફરિયાદ નોંધાવી...

બિહાર ચૂંટણી : 12 સપ્ટેમ્બરે પટણામાં સुभાસપાનું અધિવેશન, રાજભરે 29 બેઠકો પર કર્યો દાવો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીનું મોટું અધિવેશન 12 સપ્ટેમ્બરે પટણામાં યોજાશે. આ અધિવેશનમાં પાર્ટી પોતાની તાકાત અને સંગઠન બંને બતાવશે. 29 બેઠકોની યાદી સોંપાઈ રાજભરે જણાવ્યું કે બિહાર...