Wednesday, March 26, 2025

Creating liberating content in Just Now News

Samsung પર મોટો આફત!...

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150...

IPL 2025: અશુતોષ શર્માની...

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ...

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST...

KKR vs RCB: IPL...

🏏 IPL 2025ની ધમાકેદાર શરૂઆતIPL 2025નો પહેલો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને...
Homeindiaમણિપુર હિંસા માટે...

મણિપુર હિંસા માટે ભાજપ જવાબદાર, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનો ભાજપ પર વાકપ્રહાર

સમરીઃ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાહુલ ગાંધી પ્રચાર કરવા સાંગલી પહોંચ્યા હતા. તેમણે સાંગલીમાં જનસભા સંબોધન દરમિયાન મણિપુરની હિંસા માટે ભાજપને સીધી જવાબદાર ઠેરવી છે.

image 42

સ્ટોરીઃ

આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ આજે સાંગલીમાં જનસભાને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

સાંગલીમાં જનસભાને સંબોધતા રાહુલે કહ્યું કે, દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. અમે પ્રેમની રાજનીતિ કરીએ છીએ, નફરતની નહીં. ભારતીય જનતા પાર્ટીએ મણિપુરમાં આગ લગાવી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની વિચારધારા મહારાષ્ટ્રના ડીએનએમાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં લોકસભામાં કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી કરશે તેમ કહ્યું છે. અમારું ગઠપબંધન આ કાર્ય પૂર્ણ કરશે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને સિંહ ગણાવ્યા હતા. તેમણે શિવાજીની પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ ખોટા વ્યક્તિને આપવામાં આવ્યો હતો તેમ કહ્યું હતું.

Get notified whenever we post something new!

Continue reading

Samsung પર મોટો આફત! 5,150 કરોડ રૂપિયાનું ટેક્સ નોટિસ મળ્યું

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150 કરોડ (601 મિલિયન ડોલર) નું ટેક્સ અને દંડ ભરવાનું નોટિસ મોકલ્યું છે. કંપની પર આરોપ છે કે ટેલિકોમ એક્વિપમેન્ટ્સ ના આયાત પર ટેરિફ બચાવવા માટે ગેરકાયદેસર...

IPL 2025: અશુતોષ શર્માની તબાહી ઈનિંગ, જીત પાછળનું રહસ્ય!

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જબરજસ્ત મુકાબલો રમાયો. લખનૌની ટીમે 209 રન બનાવ્યા, જેનાથી દિલ્હી કપરાઈ ગઈ હતી. પરંતુ અશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગ ટીમ માટે જીવનદાન બની. 31...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડશે સરકાર, ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST રેટમાં ઘટાડો થવાની સંભાવના છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી GST કાઉન્સિલની આગામી બેઠકમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા GSTને 18% થી ઘટાડીને 5% કરવામાં આવી...