Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/sembilannaga/justnownews.in/wp-includes/functions.php on line 6121
જમ્મુના રામબનમાં રાહુલ ગાંધીની ગર્જના, વડાપ્રધાને દેશને બેરોજગારી સિવાય કંઈ આપ્યું નથી - Justnownews જમ્મુ, બેરોજગારી, રાહુલ ગાંધી
Wednesday, April 23, 2025

Creating liberating content in Just Now News

ખારગપુરનો King Riaz: ફ્રી...

નાના શહેરોમાંથી મોટું સપનુ જોવું હવે અશક્ય નથી. આ સાબિત કરી બતાવ્યું છે...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે...

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6...

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની...

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની...
Homeindiaજમ્મુના રામબનમાં રાહુલ...

જમ્મુના રામબનમાં રાહુલ ગાંધીની ગર્જના, વડાપ્રધાને દેશને બેરોજગારી સિવાય કંઈ આપ્યું નથી

સમરીઃ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાહુલ રામબનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ પ્રેમ છે તો બીજી તરફ નફરત છે. રાહુલે કહ્યું કે નફરત પર પ્રેમથી જ જીત મેળવી શકાય છે.

image 28

સ્ટોરીઃ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો પ્રચાર અને જોડતોડના રાજકારણમાં વ્યસ્ત બન્યા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે પણ સીટોનું ગઠબંધન થયું છે. ભાજપે કહ્યું કે અમારી પાર્ટી કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમણે રામબનમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે એક તરફ પ્રેમ છે તો બીજી તરફ નફરત છે. નફરત પર પ્રેમથી જ જીત મેળવી શકાય છે. અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે.

વડાપ્રધાન મોદી પર તેમણે વાકપ્રહાર કર્યા અને કહ્યું કે, આ વખતે તેઓ બંધારણ લઈને સંસદ પહોંચ્યા છે. પીએમે દેશને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. પીએમ કહે છે કે તેઓ ભગવાન સાથે વાત કરે છે. અમે બધાને સાથે લઈ જઈશું. તેમણે કહ્યું કે અહીં ગઠબંધન સરકાર આવવાની છે.

Get notified whenever we post something new!

Continue reading

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે ભારતીય રૂપિયા મજબૂત, ચોથા દિવસે પણ વધારોઃ

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય રૂપિયા ચોથા દિવસ પણ મજબૂત રહ્યો છે. ગુરુવારના રોજ રૂપિયો 10 પૈસાનો લાભ મેળવીને 85.54 રૂપિયાને ડોલર સામે પહોંચ્યો. ભલે શેરબજારમાં ભારે તેજી નહોતી અને ક્રૂડ ઓઈલના...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 મહિલાઓએ કરી અંતરિક્ષ યાત્રા, જેફ બેઝોસની મંગેતર પણ રહી સાથે

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે છ મહિલાઓ અંતરિક્ષની સફર પર ગઈ. રૉકેટ થોડી જ મિનિટો માટે અંતરિક્ષની સીમાએ ગયો અને બાદમાં તમામ મહિલાઓ સુરક્ષિત زمین પર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની મીટી વહેંચાય છે એવી વાત અફવા, સમિતિએ આપ્યો સ્પષ્ટ જવાબ

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની મીટી ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે.આ અંગે હવે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, અહિંની પવિત્ર મીટી મંદિર પરિસરમાં જ ઉપયોગમાં...