38°C
October 16, 2024
india

મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના એક પર્યાવરણ પ્રેમીની કરી પ્રશંસા

  • September 30, 2024
  • 1 min read
મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના એક પર્યાવરણ પ્રેમીની કરી પ્રશંસા

વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમમાં અનેકવાર એવા સામાન્ય માણસોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેઓએ કંઈક વિશિષ્ટ કાર્યોમાં જીવન ખર્ચ્યું હોય. તેલંગાણાના રાજશેખરે 25,000 થી વધુ રોપાઓનું વાવેતર કરવાની વાત વડાપ્રધાને મન કી બાતમાં વર્ણવી છે.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં તેલંગાણાના પર્યાવરણ પ્રેમી રાજશેખરની પ્રશંસા કરી હતી. રાજશેખર એક પ્રકૃતિ પ્રેમી છે અને તેમને વૃક્ષો વાવવાનો શોખ છે.  રાજશેખરે 25,000થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં  રેડિયો સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે અનોખા પ્રકૃતિપ્રેમી રાજશેખરની વાત કરી હતી. આ રાજશેખર તેલંગાણાના વતની છે અને તેમણે પોતાની પેશનને ફોલો કરીને ૨૫૦૦૦થી વધુ રોપાનું વાવેતર કરી પ્રકૃતિના જતનમાં પોતાનું યોગદાન આપ્યું છે.

તેલંગાણાના કોઠાગુડેમના કેએન રાજશેખરે તેમની આસપાસની જગ્યાને હરિયાળી રાખવા માટે એક અસાધારણ અભિયાન હાથ ધર્યું છે. સેન્ટ્રલ વર્કશોપના ફિટર રાજશેખરે વૃક્ષો વાવવાના શોખ માત્ર 11 વર્ષની ઉંમરેથી શરૂ કર્યો હતો. જુલાઈ 2020માં, રાજશેખરે પ્રકૃતિ હરિતા દીક્ષાનામની તેમની પહેલ શરૂ કરી છે. જેમાં રોજ એક રોપા વાવવાનું ટાસ્ક પૂર્ણ કરવાનું હોય છે.

Read Also Amit Shah Criticizes Kharge’s Statement About PM Modi

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *