38°C
October 17, 2024
Entertainment

ફાઈટર ફિલ્મના અભિનેતા કરણસિંહ ગ્રોવરે સાથી કલાકારો વિશે આપ્યું નિવેદન

  • August 16, 2024
  • 0 min read
ફાઈટર ફિલ્મના અભિનેતા કરણસિંહ ગ્રોવરે સાથી કલાકારો વિશે આપ્યું નિવેદન

સમરીઃ

ફાઈટર ફિલ્મનો મુખ્ય અભિનેતા ઋત્વિક રોશન છે પણ આ ફિલ્મમાં સરતાજ ગીલનું પાત્ર ભજવનાર કરણસિંહ ગ્રોવર પણ દર્શકો અને વિવેચકોની પ્રશંસા પામી રહ્યો છે. કરણસિંહે પોતાના સાથી કલાકારો અનિલ કપૂર, દિપીકા પાદુકોણ વિશે નિવેદન આપ્યા છે.

સ્ટોરીઃ

ફાઈટર ફિલ્મમાં સ્કવોડ્રન લીડર સરતાજ ગીલનું પાત્ર ભજવનાર અભિનેતા કરણસિંહ ગ્રોવરે સાથી કલાકારો અનિલ કપૂર અને દિપીકા પાદુકોણને ઈન્ડસ્ટ્રીના પરફેક્ટ એકટર ગણાવ્યા છે. ગ્રોવરે કહ્યું કે આ ફિલ્મમાં મને સાથી કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

કરણસિંહ ગ્રોવરે તાજેતરમાં આપેલ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનિલ કપૂર અને દિપીકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીના એવા કલાકારો છે કે જેમની પાસેથી તમે ઘણું શીખી શકો છો.

કરણે જણાવ્યું કે, શા માટે આજે પણ અનિલ કપૂર સેલેબલ સ્ટાર છે તે મને તેમની પાસે રહીને કામ કરતા જાણવા મળ્યું. તેઓ પોતાના કામને બહુ ડેડિકેશનથી પૂર્ણ કરે છે. જ્યારે દિપીકા પાદુકોણ આજના સમયે જે રીતે સફળ બની છે પોતાની મહેનતથી બની છે. તેણી પોતાના કામને બહુ શ્રેષ્ઠ રીતે કરે છે. તેથી તેણી આ સફળતાની હકદાર છે.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *