Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/sembilannaga/justnownews.in/wp-includes/functions.php on line 6121
વર્ષ ૨૦૨૫થી દેશની કોઈપણ બેન્કમાંથી પેન્શનર્સ મેળવી શકશે પેન્શન-મનસુખ માંડવિયા - Justnownews પેન્શન, બેન્ક, મનસુખ માંડવિયા
Wednesday, April 23, 2025

Creating liberating content in Just Now News

ખારગપુરનો King Riaz: ફ્રી...

નાના શહેરોમાંથી મોટું સપનુ જોવું હવે અશક્ય નથી. આ સાબિત કરી બતાવ્યું છે...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે...

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6...

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની...

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની...
Homeindiaવર્ષ ૨૦૨૫થી દેશની...

વર્ષ ૨૦૨૫થી દેશની કોઈપણ બેન્કમાંથી પેન્શનર્સ મેળવી શકશે પેન્શન-મનસુખ માંડવિયા

સમરીઃ

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી 2025 થી EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. દેશના ૭૮ લાખથી વધુ પેન્શર્ન્સને થશે લાભ.

image 31

સ્ટોરીઃ

EPS ના આ નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો નિર્ણય EPFO ના આધુનિકરણનો માઇલસ્ટોન સાબિત થશે. હવે દેશમાં ગમે ત્યાં, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચથી પેન્શનર્સને પેન્શન મળવાથી લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે.

સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા દેશમાં પેન્શન વિતરણમાં મદદ મળશે અને તેના માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહીં પડે. પહેલાં પેન્શનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બેન્ક અથવા શાખા બદલાવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર રજૂ કરવો પડતો હતો. જે પેન્શનર્સ નિવૃત્તિ બાદ પોતાના હોમટાઉન જતા રહે છે, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે.

Get notified whenever we post something new!

Continue reading

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે ભારતીય રૂપિયા મજબૂત, ચોથા દિવસે પણ વધારોઃ

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય રૂપિયા ચોથા દિવસ પણ મજબૂત રહ્યો છે. ગુરુવારના રોજ રૂપિયો 10 પૈસાનો લાભ મેળવીને 85.54 રૂપિયાને ડોલર સામે પહોંચ્યો. ભલે શેરબજારમાં ભારે તેજી નહોતી અને ક્રૂડ ઓઈલના...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 મહિલાઓએ કરી અંતરિક્ષ યાત્રા, જેફ બેઝોસની મંગેતર પણ રહી સાથે

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે છ મહિલાઓ અંતરિક્ષની સફર પર ગઈ. રૉકેટ થોડી જ મિનિટો માટે અંતરિક્ષની સીમાએ ગયો અને બાદમાં તમામ મહિલાઓ સુરક્ષિત زمین પર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની મીટી વહેંચાય છે એવી વાત અફવા, સમિતિએ આપ્યો સ્પષ્ટ જવાબ

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની મીટી ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે.આ અંગે હવે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, અહિંની પવિત્ર મીટી મંદિર પરિસરમાં જ ઉપયોગમાં...