Monday, November 10, 2025

Creating liberating content in Just Now News

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે...

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે....

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી...

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ...

બિહાર ચૂંટણી : 12...

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત...

પતંજલિનું ઓર્ગેનિક મિશન –...

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે તેમનાં ઓર્ગેનિક અભિયાનનો હેતુ એક તરફ પર્યાવરણનું રક્ષણ...
Homestateરક્ષાબંધન નિમિત્તે પોસ્ટ...

રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ ઓફિસ રાત્રે 8 કલાક સુધી રહેશે કાર્યરત, જનહિતમાં આવકારદાયક નિર્ણય

સમરીઃ
રક્ષાબંધન પર્વે રાખડીઓ મોકલવા માટે પોસ્ટવિભાગે જનહિતમાં આવકારદાયક નિર્ણય લીધો છે. જેમાં 17મી ઓગસ્ટ સુધી પોસ્ટ ઓફિસ કાર્યરત રહેશે.

WhatsApp Image 2024 08 14 at 11.34.02 c49c835d

સ્ટોરીઃ

ભાઈ બહેનોના પવિત્ર પર્વે બહેનો ભાઈને રાખડી બાંધતી હોય છે. જે બહેનો ભાઈને રુબરુ મળીને રાખડી બાંધી શકતી નથી તેઓ પોસ્ટમાં રાખડી મોકલતી હોય છે. આજે પણ પોસ્ટમાં રાખડી મોકલતી બહેનોની સંખ્યા વિશેષ છે.

પોસ્ટમાં રાખડીઓ મોકલતી બહેનો માટે પોસ્ટ વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે 17મી ઓગસ્ટ સુધી પોસ્ટ ઓફિસ રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે.

વરસાદમાં રાખડી પલળે નહી તે માટે વિશેષ વોટરપ્રૂફ કવરનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસમાં રાખડી ઉપરાંત નાની મોટી ગિફ્ટ મોકલવાની પણ શરુઆત થઈ ચૂકી છે.

Get notified whenever we post something new!

Continue reading

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે તકો શોધી રહ્યા છે: શું ટેસ્લાને ભારતમાં નવી દિશા મળશે?

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે. આ માટે, ટેસ્લાએ તાજેતરમાં શરદ અગ્રવાલને ટેસ્લાના ઇન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. શરદ અગ્રવાલે આ પહેલાં લેમ્બોર્ગિની ઇન્ડિયાના કન્ટ્રી હેડ તરીકે કામ કર્યું છે. સાથે જ,...

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે EDની કાર્યવાહી, ₹7.44 કરોડની મિલકત અટેચ

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની મિલકત અટેચ કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ કરવામાં આવી છે. CBIની FIR પરથી તપાસ શરૂ CBIએ ફરિયાદ નોંધાવી...

બિહાર ચૂંટણી : 12 સપ્ટેમ્બરે પટણામાં સुभાસપાનું અધિવેશન, રાજભરે 29 બેઠકો પર કર્યો દાવો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીનું મોટું અધિવેશન 12 સપ્ટેમ્બરે પટણામાં યોજાશે. આ અધિવેશનમાં પાર્ટી પોતાની તાકાત અને સંગઠન બંને બતાવશે. 29 બેઠકોની યાદી સોંપાઈ રાજભરે જણાવ્યું કે બિહાર...