Wednesday, March 26, 2025

Creating liberating content in Just Now News

Samsung પર મોટો આફત!...

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150...

IPL 2025: અશુતોષ શર્માની...

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ...

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST...

KKR vs RCB: IPL...

🏏 IPL 2025ની ધમાકેદાર શરૂઆતIPL 2025નો પહેલો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને...
Homestateભાદરવી પૂનમના મેળા...

ભાદરવી પૂનમના મેળા સંદર્ભે અંબાજી મંદિર ટ્રસ્ટની વિશેષ જોગવાઈ, ભકતોને આપશે વીમો

સમરીઃ

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોને વીમો આપવાની તૈયારીઓ કરાઈ રહી છે. મેળામાં આવનારા લાખો ભકતોની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવ્યો છે.

image 9

સ્ટોરીઃ

આગામી 12મી સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે. આ મેળાની વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોને વીમા કવચ પૂરુ પાડવામાં આવશે.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ધામથી 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં જો કોઈ માવનસર્જિત કે કુદરતી હોનારત થાય તો ભકતો અને શ્રદ્ધાળુઓને વીમાનો લાભ આપવામાં આવશે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ટ્રસ્ટે કરોડો રૂપિયાની કિંમતનો વીમો ઉતરાવ્યો છે.

વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેના પગાર ધોરણ અનુસાર નક્કી કરવામાં આવશે.

Get notified whenever we post something new!

Continue reading

Samsung પર મોટો આફત! 5,150 કરોડ રૂપિયાનું ટેક્સ નોટિસ મળ્યું

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150 કરોડ (601 મિલિયન ડોલર) નું ટેક્સ અને દંડ ભરવાનું નોટિસ મોકલ્યું છે. કંપની પર આરોપ છે કે ટેલિકોમ એક્વિપમેન્ટ્સ ના આયાત પર ટેરિફ બચાવવા માટે ગેરકાયદેસર...

IPL 2025: અશુતોષ શર્માની તબાહી ઈનિંગ, જીત પાછળનું રહસ્ય!

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જબરજસ્ત મુકાબલો રમાયો. લખનૌની ટીમે 209 રન બનાવ્યા, જેનાથી દિલ્હી કપરાઈ ગઈ હતી. પરંતુ અશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગ ટીમ માટે જીવનદાન બની. 31...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડશે સરકાર, ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST રેટમાં ઘટાડો થવાની સંભાવના છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી GST કાઉન્સિલની આગામી બેઠકમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા GSTને 18% થી ઘટાડીને 5% કરવામાં આવી...